69 : 40 إِنَّهُۥ لَقَوۡلُ رَسُولٖ كَرِيمٖ ૪૦. કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે.