Skip to content
مَريَم /

આયત 66

19 : 66
مَريَم આયતો 98
સૂરહ · مَريَم
ગુજરાતી · Omari
19 : 66

وَيَقُولُ ٱلۡإِنسَٰنُ أَءِذَا مَا مِتُّ لَسَوۡفَ أُخۡرَجُ حَيًّا

૬૬. માનવી કહે છે કે, જ્યારે હું મૃત્યુ પામીશ તો શું ફરી જીવિત કરી ઉઠાવવામાં આવીશ?