Skip to content
النَّحل /

આયત 21

16 : 21
النَّحل આયતો 128
સૂરહ · النَّحل
ગુજરાતી · Omari
16 : 21

أَمۡوَٰتٌ غَيۡرُ أَحۡيَآءٖۖ وَمَا يَشۡعُرُونَ أَيَّانَ يُبۡعَثُونَ

૨૧. (તેઓ) મૃતકો છે, જીવિત નથી, તેમને તો એ પણ ખબર નથી કે ક્યારે બીજી વાર ઉભા કરવામાં આવશે?