Skip to content
العَنكبُوت /

આયત 11

29 : 11
العَنكبُوت આયતો 69
સૂરહ · العَنكبُوت
ગુજરાતી · Omari
29 : 11

وَلَيَعۡلَمَنَّ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَلَيَعۡلَمَنَّ ٱلۡمُنَٰفِقِينَ

૧૧. અલ્લાહ તઆલા જરૂર જોઈ રહ્યો છે કે ઈમાનવાળા કોણ છે અને મુનાફિક કોણ છે?