26 : 94 فَكُبۡكِبُواْ فِيهَا هُمۡ وَٱلۡغَاوُۥنَ ૯૪. બસ! તે સૌ ઇલાહ અને બધા ગુમરાહ લોકોને જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.