26 : 90 وَأُزۡلِفَتِ ٱلۡجَنَّةُ لِلۡمُتَّقِينَ ૯૦. (તે દિવસે) જન્નત પરહેજગારોની અત્યંત નજીક કરી દેવામાં આવશે.